જય ગુર્જરી,
મેં કવિતા લખવાની શરૂઆત ૧૯૭૯ માં કરી જયારે હું ૭ માં ધોરણ માં હતો,ગુજરાતી શાળા હોવાથી બધું સહેલું હતું.પણ ગઝલ લખી ૪.૪.૦૪ ના દિવસે, જયારે સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા આયોજીત ગુજરાતી ગીત અને ગઝલ વર્કશોપ માં મુકેશ જોશી એ પોતાની ગઝલ ની એક પંક્તિ આપી.બસ સફર શરૂ થઈ, આજે ઘણી
રચના ગુજરાતી માં રચાઈ છે,થોડી હિંદી માં ને થોડી કચ્છી માં-જે રેતાળ ને ખમતીધર પ્રદેશ નો હું વારસ છું.
No comments:
Post a Comment